રાધનપુરના મેમદાવાદમાં તળાવમાં ડૂબી જતાં 45 વર્ષીય યુવાનનું મોત
રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામમાં તળાવમાં ડૂબી જતાં 45 વર્ષના એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.પોલીસે ઘટનાસ્થળે પહોંચીને લાશ કઢાવી હતી.
રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામમાં રાઉમા વલીભાઈ મહંમદભાઈ નામના 45 વર્ષીય યુવાન બે દિવસથી ઘરેથી ગયેલ અને પાછા ફર્યા ના હોવાથી અને મગજની બીમારી હોવાથી પરિવારજનો ચિંતિત બન્યા હતાં. વલીભાઈ ગામના તળાવમાં ડૂબી ગયાની જાણકારી મળતાં ગુરુવારે પોલીસને જાણ કરાતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચીને લાશને બહાર કાઢીને કાર્યવાહી હાથ ધરી હતી.તળાવના કિનારે ગ્રામજનો ઉમટી પડ્યા હતાં.
- રાધનપુર-બાલાસર એસટી બસ 15 દિવસથી બંધ થતાં મુસાફરોને ભારે હાલાકી…
- લોકાર્પણથી લઈને અત્યાર સુધીમાં ૧૧ લાખ જેટલા મુલાકાતીઓએ સાયન્સ સેન્ટર પાટણની મુલાકાત લીધી
- હારિજના અમૃતપુરા વિસ્તારમાં 4 વર્ષિય બાળક ડેન્ગ્યુ ના ભરડામાં સપડાયો – ગંદકીને લઈને રહીશો અવારનવાર બીમાર થતાં હોવાની રાવ
- ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી તા. ૧૧ નવેમ્બરના રોજ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે
- પ્રજાપતિ સમાજના ઇષ્ટ દેવ ભગવાન શ્રી પદ્મનાભજીના સપ્તરાત્રી મેળા પૂર્વે માટીના ક્યારાઓની મરામત કામગીરી હાથ ધરાઈ